વેપારીને ગ્રાહકમાં,
બંધાણીને માદકમાં,
ગાયકને વાદકમાં,
ડૂબતાને તારકમાં,
મુસાફરને ચાલકમાં
કલાકારને ચાલકમાં,
બાળકને પાલકમાં,
શિક્ષકને બાળકમાં,
અને
કવિને ભાવકમાં
પ્રભુદર્શન
થવું
જોઈએ
- મુકેશ દવે
તા.૧૬/૦૫/૨૦૧૫
બંધાણીને માદકમાં,
ગાયકને વાદકમાં,
ડૂબતાને તારકમાં,
મુસાફરને ચાલકમાં
કલાકારને ચાલકમાં,
બાળકને પાલકમાં,
શિક્ષકને બાળકમાં,
અને
કવિને ભાવકમાં
પ્રભુદર્શન
થવું
જોઈએ
- મુકેશ દવે
તા.૧૬/૦૫/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો