મારું,તારું,સૌનું એક તારણ હોય છે,
જન્મ એ જ મૃત્યુનું કારણ હોય છે.
શબ્દો જ સાલ્લા ખૂટલ નીકળે છે,
બાકી સૌમાં બેઠેલ ચારણ હોય છે.
- મુકેશ દવે તા.૨૧/૫/૧૪
જન્મ એ જ મૃત્યુનું કારણ હોય છે.
શબ્દો જ સાલ્લા ખૂટલ નીકળે છે,
બાકી સૌમાં બેઠેલ ચારણ હોય છે.
- મુકેશ દવે તા.૨૧/૫/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો