હે ભોળાનાથ !
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ.
આજથી એક માસ સુધી
અમે માનવો ભક્તિના સમરાં કાઢી
તમારે મંદિરીયે ધસી જવાના.
નમ:શિવાય અને ઘંટારવના નાદથી શોર બકોર કરવાના.
બિલ્વપત્ર અને પુષ્પોના ઢગ નીચે તમને ઢાંકી દેવાના.
દૂધ અને જલની ધારામાં મૂંઝવી દેવાના.
મંદિરે ને મેળે ગંદકીના ગંજ ખડકવાના.
શું તમે આ બધું સહી શકવાના ???
- મુકેશ દવે
૨૮/૭/૧૪
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ.
આજથી એક માસ સુધી
અમે માનવો ભક્તિના સમરાં કાઢી
તમારે મંદિરીયે ધસી જવાના.
નમ:શિવાય અને ઘંટારવના નાદથી શોર બકોર કરવાના.
બિલ્વપત્ર અને પુષ્પોના ઢગ નીચે તમને ઢાંકી દેવાના.
દૂધ અને જલની ધારામાં મૂંઝવી દેવાના.
મંદિરે ને મેળે ગંદકીના ગંજ ખડકવાના.
શું તમે આ બધું સહી શકવાના ???
- મુકેશ દવે
૨૮/૭/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો