હું દુરાચારી અને હું જ સંત છું,
હું પામર જીવ ને હું ભગવંત છું.
હથેળીમાં ઉગાડી મેં કર્મરેખા,
પરિણામોમાં ઉપસતો હું ખંત છુ.
-મુકેશ દવે
૨૭/૧૨/૨૦૧૪
હું પામર જીવ ને હું ભગવંત છું.
હથેળીમાં ઉગાડી મેં કર્મરેખા,
પરિણામોમાં ઉપસતો હું ખંત છુ.
-મુકેશ દવે
૨૭/૧૨/૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો