શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

વૃત્તિ હોય છે - ૨ શૅ'ર

હા,જેવી જેની વૃત્તિ હોય છે,
એવી એની આકૃતિ હોય છે.

ઇશનો મૂળ ગ્રંથ મા-બાપ ને,
સંતતિ એની આવૃતિ હોય છે.( અપૂર્ણ)
-મુકેશ દવે
તા.૦૩/૦૧/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો