શબ્દોનું વાવેતર.......
શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017
વૃત્તિ હોય છે - ૨ શૅ'ર
હા,જેવી જેની વૃત્તિ હોય છે,
એવી એની આકૃતિ હોય છે.
ઇશનો મૂળ ગ્રંથ મા-બાપ ને,
સંતતિ એની આવૃતિ હોય છે.( અપૂર્ણ)
-મુકેશ દવે
તા.૦૩/૦૧/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો